SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨૭ ) अदण्ड्यान्दण्डयन्राजा, तथा दण्ड्यानदण्डयन् । अयशो महदाप्नोति, नरकं चाधिगच्छति ॥ १३ ॥ રાજા વૃદ્ધત્તાતિસ્મૃતિ, શ્રધ્ધાય ૭, ૦૨૨-૨૪. રાજા ન્યાયવડે દંડ કરે તે તે ક્રૂડ તેને સ્વર્ગ તમા કીર્તિ આપનાર થાય છે અને અન્યાયથી દંડ કરે તેા રાજાના સ્વર્ગ અને કીતિ બન્નેનેા નાશ થાય છે. જેએ દંડને લાયક ન હાય તેમને જો રાજા દડે તથા જેએ દંડને લાયક હાય તેમને જો ન ડે તેા તે રાજા મેટા અપયશને પામે છે તથા મર્યા પછી નરકે જાય છે. ૧૨-૧૩. राजा गृह्णन करं पृथ्व्या रक्षेच्चौराद्युपद्रवम् । चोरादीनां हि पापेन लिप्येत स्वयमन्यथा ॥ १४ ॥ fix, વય ૮, સન રૂ. મો॰૭૨૨. વગેરેના ઉપદ્રવનુ ન કરે તે તે રાજા રાજાએ પૃથ્વીને કર લઇને ચાર રક્ષણ કરવું જોઇએ. અન્યથા-જો રક્ષણ ચાર વગેરેના પાપથી પાતે લેપાય છે. ૧૪. दुष्टस्य दण्डः सुजनस्य पूजा, न्यायेन कोशस्य च सम्प्रवृद्धिः । अपक्षपातोऽर्थिषु राष्ट्ररक्षा, पञ्चैवयज्ञाः कथिता नृपाणाम् ||१५|| अम्मृिति ० २८. દુષ્ટ જનાને દંડ દેવેા, સજ્જનની પૂજા કરવી, નીતિશ્રી ખજાનાની વૃદ્ધિ કરવી, અર્ધીને વિષે પક્ષપાત ન કરવા અને દેશનું રક્ષણ કરવું: આ પાંચે રાજાના યજ્ઞા કહેલા છે. ૧૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy