SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ 66 I find the book interesting 29 Dr. F. W. Thomas. [ મને આ પુસ્તક સરસ લાગે છે. ડા. એફ. ડબલ્યુ. થેામસ.] {{// વમાનપત્રા અને સામયિકાના અભિપ્રાયા. (6 મુંબઇ સમાચાર ” [ મુંબનું પ્રસિદ્ધ દૈનિક પત્ર ] પહેલા ભાગને અભિપ્રાય શ્રી વિશાળવિજયજીને પેાતાના અભ્યાસ અને વાંચન દરરૂ મ્યાન જે સુંદર લાગ્યું તેને તેમણે સંગ્રહ કર્યો છે. એ સંગ્રહમાં લગભગ ૪૦૦૦ જેટલા સુભાષ્યા હેાવાનુ જણાવવામાં આવે છે. તેમાંથી થાડાક ચુટી કહાડી, તેને સંગ્રહ કરી મૂળ તેમજ ગુજ રાતી ભાષાંતર આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. એ સુભાષિતને અહિંસા, દયા, અભયદાન, સત્ય, શીલ, બ્રહ્મચર્ય એમ લગભગ ૫૪ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. દરેક શ્લાક કયાંથી લેવામાં આવ્યેા છે તે પણ જણાવવામાં આવ્યું છે. તા. ૫-૧૦-૩૫ બીજા ભાગના અભિપ્રાય. પોતાનાં જ્ઞાન, વિદ્વત્તા અને વાંચનના લાભ બીજાઓને આપનાર ઘણા ઓછા છે અને એવા બ્રાહ્મા વિષે કહેવાય છે કે તે ખીજે અવતાર બ્રહ્મરાક્ષસ તરીકે જન્મે છે. મુનિમહારાજ શ્રીવિશાલવિજયજી એ ઠપકામાંથી મુક્ત રહી શકે તેમ છે. તે સ્વસ્થ જૈનાચાર્ય શ્રી વિજયધમ સૂરિજીના પ્રશિષ્ઠ છે અને એ સમુદાયના મુનિમહારાજોની માફક જનસેવામાં માને છે. તે બીજા એની મા કુથલા કે નિંદામાં પડતા નથી, શ્રી વિશાલવિજયજી મહારાજે પેાતાના વિશાળ વાંચનને પરિણામે કેટલાક
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy