SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાવિત-પદ્ય-રત્નાકર ( ૧૧૧૦ ) કન્ય શા માટે કરવું: ― अर्जनीयं कलावद्भिस्तत्किञ्चिज्जन्मनाऽमुना | ध्रुवमासाद्यते येन शुद्धं जन्मान्तरं पुनः ॥ ८ ॥ • ધમઝુમ. વૃજ '', માઁ॰ ૭૪. (ૐ. હ્રા. ) કળાવાન-પડિત પુરુષોએ આ આખા જન્મવડે કરીને એવું કાંઇક-પુણ્ય ઉપાર્જન કરવું કે જેથી બીજા ભવમાં શુદ્ધ જન્મ પ્રાપ્ત થાય. ૮. मासँग्टभिरह्ना च पूर्वेण वयमायुषा । तत्कर्तव्यं मनुष्येण येनान्ते सुखमेधते ॥ ९ ॥ ચાકુમૂત્ર, ૫૦ ૨૦૨, lo o મનુષ્યે આઠ માસડે, દિવસવડે, પહેલી વયવડે અને સમગ્ર આયુષ્યવડે એવું કાય કરવું જોઇએ કે જેથી તેને અંતે સુખ પામે. ( એટલે મનુષ્યે આડ માસ એવું કાર્ય કરવુ કે પાછળના ચામાસાના ચાર માસ સુખે જાય, દિવસે એવું કામ કરવુ` કે રાત્રિ સુખમાં જાય, પહેલી વયમાં એવું કરવુ. કે વૃદ્ધાવસ્થા સુખે જાય અને આખી જિંદગી એવું કામ કરવું કે મર્યા પછી પરભવમાં સુખ થાય.) ૯. दिवा यामचतुष्केण, कार्य किमपि तन्नरैः । નિશ્ચિન્તથૈર્યન, યામિન્યાં મુખ્યતે મુલમ્ ॥ શ્॰ || વિવવિજ્ઞાન, ઉચ્છ્વાસ ૭, 1૦ ૨. મનુષ્યાએ દિવસના ચાર પહેારમાં એવું કાંઇક કાર્ય
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy