SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યકર્તવ્ય ( ૧૧ ) કરવું જોઈએ કે જેથી રાત્રિએ સુખે કરીને નિશ્ચિત હદયવાળા થઈને સૂઈ રહેવાય. ૧૦. પરમ કર્તવ્ય – धर्म सत्यं श्रुतं न्याय्यं, महती प्राणिनां दयाम् । નિહામણાä 1, યત્નાતક પરિમા | ?? | મામાત, રાજપ, કર, કરો૮૨. ધર્મ, સત્ય, કૃત ( શાસ્ત્ર), ન્યાય, પ્રાણી પરની મેટી દયા, અવક્રતા અને શઠતારહિતપણું: આટલી બાબતને યત્નથી શોધવી (મેળવવી ). ૧૧. मयि भक्तो जनः सर्व इति हृष्येन साधकः । મથ્યમો બનઃ સર્વ તિ વાપુનઃ |૨ | વિવિરાર, સટ્ટાર ૨૨, ૨૦. ( આત્માની) સાધના કરનાર માણસ “ બધા માણસો મારા ભક્ત છે” એ ભાવનાથી ફૂલાઈ જતું નથી તેમજ “બધા માણસો મારા દુશ્મન છે” એ વિચારથી કોધ નથી કરતે. ૧૨. અકતવ્ય ન કરવું – अकर्तव्यं न कर्तव्यं, प्राणः कण्ठगतैरपि । dવ શર્તવ્યું, કાળ: #Muસૈનિ || 3 | શ્રાવિકાળ, g૦ રૂર. (મારા સ. )* જે કાર્ય કરવા લાયક ન હોય તે કાર્ય કઠે પ્રાણ આવે તે પણ મનુષ્યએ કરવું નહીં અને કંઠે પ્રાણ આવે
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy