________________
કાર્યકર્તવ્ય
( ૧૧ ) કરવું જોઈએ કે જેથી રાત્રિએ સુખે કરીને નિશ્ચિત હદયવાળા થઈને સૂઈ રહેવાય. ૧૦. પરમ કર્તવ્ય –
धर्म सत्यं श्रुतं न्याय्यं, महती प्राणिनां दयाम् । નિહામણાä 1, યત્નાતક પરિમા | ?? |
મામાત, રાજપ, કર, કરો૮૨. ધર્મ, સત્ય, કૃત ( શાસ્ત્ર), ન્યાય, પ્રાણી પરની મેટી દયા, અવક્રતા અને શઠતારહિતપણું: આટલી બાબતને યત્નથી શોધવી (મેળવવી ). ૧૧.
मयि भक्तो जनः सर्व इति हृष्येन साधकः । મથ્યમો બનઃ સર્વ તિ વાપુનઃ |૨ |
વિવિરાર, સટ્ટાર ૨૨, ૨૦. ( આત્માની) સાધના કરનાર માણસ “ બધા માણસો મારા ભક્ત છે” એ ભાવનાથી ફૂલાઈ જતું નથી તેમજ “બધા માણસો મારા દુશ્મન છે” એ વિચારથી કોધ નથી કરતે. ૧૨. અકતવ્ય ન કરવું –
अकर्तव्यं न कर्तव्यं, प्राणः कण्ठगतैरपि । dવ શર્તવ્યું, કાળ: #Muસૈનિ || 3 |
શ્રાવિકાળ, g૦ રૂર. (મારા સ. )* જે કાર્ય કરવા લાયક ન હોય તે કાર્ય કઠે પ્રાણ આવે તે પણ મનુષ્યએ કરવું નહીં અને કંઠે પ્રાણ આવે