SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ક અeત (રૂરી - - છે પંડિતનું લક્ષણ – शुद्धे तपसि सद्वीर्य, ज्ञानं कर्मपरिक्षये । उपयोग धनं पात्रे, यस्य याति स पण्डितः ॥ १ ॥ તવામૃત, ઋો૨૮ જે મનુષ્યનું ઉત્તમ વય શુદ્ધ તપને વિષે ઉપયોગમાં આવતું હોય, જેનું જ્ઞાન કર્મના ક્ષયમાં ઉપયોગી થતું હોય અને જેનું ધન સુપાત્રના ઉપયોગમાં આવતું હોય તે જ પંડિત છે. ૧. मातृवत् परदारांश्च, परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥ २ । શાસ્તસ્કૃતિ, ૪૦ ૨૦, ૧, ૨૨૨ જે પુરુષ પરસ્ત્રીને માતાની જેમ જુએ છે—જાણે છે, પરના ધનને ઢેફા જેવું જુએ છે અને સર્વ પ્રાણીઓને પિતાના આત્માની જેમ જુએ છે તે જ પુરુષ દેખતે છે-જ્ઞાની છે. ૨. न स्वल्पस्य कृते भूरि, नाशयेन्मतिमानरः । एतदेव हि पाण्डित्यं, यत्स्वल्पाद् भूरि रक्षणम् ॥ ३॥ | મમત, , આ૦ કટ, ર૦ ૧. બુદ્ધિમાન પુરુ થવાને માટે ઘણાને નાશ કરે એ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy