SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પ-રત્નાકર નહીં, કેમકે ડાથી જ ઘણાનું જે રક્ષણ કરવું એટલે કે થેડું જતું કરીને ઘણુનું જે રક્ષણ કરવું, તે જ પંડિતાઈ છે. ૩. પંડિતની મહત્તા – विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ ४ ॥ પરમ, પૃ. ૨૨, ૦ ૨૨* વિદ્વાનપણું અને રાજાપણું આ બંને કદાપિ સરખાં નથી કેમકે રાજા માત્ર પોતાના દેશમાં જ પૂજાય છે જયારે વિદ્વાન તે સર્વત્ર સર્વ દેશમાં-પૂજાય છે. ૪. સાચે પંડિત -- संसारावासनिवृत्ताः, शिवसौख्यसमुत्सुकाः । સદિલ્લે બહિતા: પ્રાજ્ઞ, રોણાર્વસ વચ્ચઃ | ૨ | તરવામૃત, મો. ૨છે. જેઓ સંસારનિવાસથી વિરક્ત થયા છે અને જેઓ મેક્ષના સુખ મેળવવામાં ઉત્સુક છે તેમને જ સપુરુષોએ પંડિત કહ્યા છે. તે સિવાય બીજા તે માત્ર (પંડિત શબ્દના) અર્થથી છેતરાયા છે એમ જાણવું. (અર્થ વિનાના નામના જ પંડિત છે.) ૫. यस्य सर्वे समारम्भाः, कामसङ्कल्पवर्जिताः । જ્ઞાનાવિધવિ, તબી. પણ્ડિત સુધા | ૬ | भगवद्गीता, अ० ४, श्लो० १९.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy