________________
ઉદ્યમ-પુરુષા
( ११९७ )
यथैवैकेन हस्तेन, सम्पद्यते न तालिका । तथोद्यमपरित्यक्तं, न फलं कर्मणः स्मृतम् ॥ ६ ॥ जेनपञ्चतन्त्र, पृ. १५७, श्लो० १३७.
જેમ એક હાથવડે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના उभनु इज हेतु नथी-भजतु नथी. ९.
धभवानमां श्रेष्ठः
वृष्टिशीतातपक्षोभकाममोहक्षुधादयः ।
न घ्नन्ति यस् कार्याणि, सोऽग्रणीर्यवसायिनाम् ||७|| विवेकविलास, उल्लास २, श्लो० ७०.
व२साह, टाढ, तडओ, क्षे!ल. अभ, भोड, लुभ विगेरे આપત્તિએ પણ જે માણસના કાર્યાંને રોકી શકતાં નથી તે માણસને ઉઘમત્રાન માણુસામાં શ્રેષ્ઠ સમજવા જોઇએ. ૭. ઉદ્યમના ઉપદેશઃ—
असम्पत्त्या स्वमात्मानं, नैवावगणयेद्बुधः । किन्तु कुर्याद्ययाशक्ति, व्यवसायमुपायवित् ॥ ८ ॥ विवेकविलास, उल्लास २, श्लो० ६९.
ડાહ્યા માણસે નિષઁનપણાને લીધે શ્વેતાના આત્માની નિંદા ન કરતાં કાઈ ઉપાય ગાતી કાઢીને પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવા જોઈએ. ૮.
नित्योद्यतस्य पुरुषस्य भवेद्धि लक्ष्मीदैव हि दैवमिति कापुरुषा वदन्ति । -