SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ ( ૧૧૩૮ ) પરામ * કહ્યું છે. સાથે સં શાસ્ત્રને જાણનારા અને ધર્મશાસ્ત્રને વિષે નિપુણ એવા પુરુષે વારંવાર સેવવા લાયક છે. ૧૦. કેનો સંગ ન કરે – यस्य न ज्ञायते शीलं, न कुलं न पराक्रमः । न तेन सङ्गति कुर्यादित्युवाच बृहस्पतिः ॥ ११ ॥ કાનપત્ર, પૃ. ૨રૂ૨, ૩૦ ૨૭. જેનાં શીલ (આચાર), કુળ કે પરાક્રમ જણાતાં– દેખાતાં ન હોય તેની સાથે સંગતિ કરવી નહીં, એમ બૃહસ્પતિએ કહ્યું છે. ૧૧. સત્સંગને ઉપદેશ – दृष्टा चन्दनतां यातान्, शाखोटादीनपि द्रमान् । મય તતઃ વર્યા, મકર સં સહતિઃ | ૨૨ છે વિઢિાર, ૩ણ્યાણ ૮, ૨૩૦ ૩૨૭. મલયગિરિ પર્વત ઉપર (ચંદનની સોબતથી) બીજા સાગ વગેરે ઝાડ પણ ચંદન જેવાં બની જાય છે, એ જોઈને (માણસ) મેટાની સેબત કરવી. ૧૨. સત્સંગનું ફળઃ– भवन्ति सङ्गताः सद्भिः, कर्कशा अप्यकर्कशाः । किं चन्द्रकान्तश्चन्द्रांशुसंश्लिष्टो न जलं जहो ? ॥ १३ ॥ પૂરા ત્રસ્ટ, ગો. ૨૨. કઠોર મનુષ્ય પણ પુરુષના સંગથી કમળ થઈ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy