SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ ( ૧૧૩૭) મહાપુરુષાને સંગ કેાને ઉન્નતિનું કારણુ નથી ? ( સર્વને ઉન્નતિ કરનાર છે ) જેમકે કમળના પાંદડા પર રહેલુ જળ પણ મુક્તાફળની લક્ષ્મી ( શાભા )ને ધારણ કરે છે. ૬. સત્સંગ : ગુણ કારણઃ— सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताऽऽकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते, प्रायेणाधममध्यमोत्तमगुणः संवासतां जायते ॥ ७ ॥ ' અગ્નિમાં તપાવેલા લેાઢા ઉપર પાણીનું બિંદુ પડયું હોય તે તેનું નામ પણ રહેતું નથી, તે જ જળબિંદુ કમલિનીના પાંદડા ઉપર રહ્યું હોય તે તે મેતીની જેમ Àાલે છે, અને તે જ બિંદુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની મધ્યે પડયુ હાય તે તે ઉત્તમ માતીરૂપ જ અને છે. ઘણું કરીને અધમ, મધ્યમ અને ઉત્તમના ગુણુ સંવાસથી જ પ્રાપ્ત થાય છે. ૭. સત્સ`ગ : સ દાયકઃ हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् | प्रथयति यशो धत्ते धर्मं व्यपोहति दुर्गति, जनयति नृणां किं नाभीष्टं गुणोत्तमसङ्गमः ॥ ८ ॥ सिन्दुरप्रकरण, लो० ६६. ૨૧
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy