________________
વચન
( ૧૦૬૮)
परार्थस्वार्थराजार्थकारकं धर्मसाधकं । वाक्यं प्रियं हितं वाच्यं, देशकालानुगं बुधैः ॥ ९ ॥
વિવિત્રાસ, કહાણ ૮, ઢાં રૂરલ. પરના અર્થને, પોતાના અર્થને તથા રાજાના અર્થને કરનારું (એટલે કે આ ત્રણમાંથી કોઈને હરકત ન આવે તેવું ), તથા ધર્મને સાધનારું, પ્રિય, હિતકારક અને દેશકાળને અનુસરતું વચન ડાહ્યા પુરુષે બેલવું યોગ્ય છે. ૯.
निरवद्यं वदेद्वाक्यं, मधुरं हितमर्थवत् । નાગિનાં તëિાતિ, વિવિદિતમ | ૨૦ ||
तत्त्वामृत, श्लो० ३२५. (મનુષ્યએ) પાપ રહિત, મધુર, હિતકારક, અર્થપ્રજનવાળું, પ્રાણીઓના ચિત્તને આનંદ કરનારું અને મિથ્યાવાદ રહિત-અસત્યપણાથી રહિત એવું વચન બોલવું જોઈએ. ૧૦.
सास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥ ११ ॥
જે વાણી પિતાના મનુષ્ય, બીજાઓ, વિદ્વાને, શત્રુઓ અને અજ્ઞાનીઓઃ આ સર્વના ચિત્તનું આકર્ષણ કરવામાં સમર્થ હોય, તે વાણી સભાને યેગ્ય-સભામાં બેલવા ગ્ય છે. ૧૧. दारेषु किञ्चित् स्वजनेषु किश्चित्,
गोप्यं वयस्येषु सुतेषु किश्चित् ।