________________
અવસ્થા
( ૧૦૭૭ ).
लेखा लना याऽऽमपात्रे विचित्रा,
नासौ नाशं पाककालेऽपि याति ॥ ३॥
जननीतिशतक, (काव्यमाला गुच्छ १३), श्लो० १०. પુત્રને બાળપણમાં જ નીતિવાક્યના ઉપચારવડે દરેક કાર્યમાં યત્નથી ભણાવે જોઈએ, કારણ કે (માટીના ) કાચા વાસણમાં જે ચિત્ર વિચિત્ર રેખાઓ લાગી હોય તે પાકને વખતે પણ-એટલે નિંભાડામાં નાંખીને પકાવતાં પણ–નાશ પામતી નથી. ૩. યુવાવસ્થામાં ગર્વ ન કરો – परिभवसि किमिति लोकं, जरया परिजर्जरीकृतशरीरम् । एवं त्वमपि भविष्यसि, यौवनगर्व किमुद्वहसि ?॥ ४ ॥
|
સમાસ્વાતિi. જરા-વૃદ્ધાવસ્થાવ! જેનું શરીર જીણું થયેલું હોય એવા મનુષ્યને તું પરાભવ કેમ કરે છે? તું પણ એ જ થવાને છે. હાલમાં તને યુવાવસ્થા છે તેને ગર્વ તું કેમ કરે છે? ૪. કોને શાથી યૌવન મળે –
अर्थो नराणां पतिरङ्गनानां, ___ वर्षा नदीनामृतुराट् तरूणाम् । स्वधर्मचारी नृपतिः प्रजानां, गतं गतं यौवनमानयन्ति ॥ ५ ॥
વિમો, 1 ઇ, ઓ૦ ઈ. ધન મનુષ્યનું ગયેલું યૌવન પાછું લાવે છે, પતિ સ્ત્રીઓના ગયેલા યૌવનને પાછું લાવે છે, વર્ષાઋતુ નદીઓના