SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૬૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર परार्थसाधने यस्य, व्यापारो धन्य एव सः । નવહિતાય ચન્દ્રાળા, ગ્રામ્યતઃ તે સવા મુદ્દા ॥ ૨૨ ॥ मुनि हिमांशुविजय. બીજાના હિતને માટે-પાપકાર માટે જે પ્રવૃત્તિ કરે છે તે જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચંદ્ર અને સૂર્ય જગતના હિતને-પાપકારને માટે આકાશમાં હમેશાં પરિભ્રમણુ કરવામાં આનદ માણે છે. ૨૨. अन्योपकारकरणं, धर्माय महीयसे भवतीति । अधिगतपरमार्थानामविवादो वादिनामत्र || ૨૩ || કાઇ પણ પ્રાણીને ઉપકાર કરવા તે મોટા ધર્મને માટે થાય છે, એ પ્રમાણે આ બાબતમાં પરમાર્થને જાણુનારા સર્વ વાદીઓને એક જ મત છે, તેમાં કાંઇ પણ વિવાદ નથી. ૨૩ परोपकरणं येषां जागर्ति हृदये सताम् । ', નયતિ વિપત્ત્તાં, મુમ્બર્ઃ સ્યુઃ પરે વહે॥ ૨૪ | જે સજ્જનેાના હૃદયમાં પરોપકાર જાગતા હોય છે તેમની આપત્તિએ નાશ પામે છે અને તેમને પગલે પગલે સંપત્તિ મળે છે. ૨૪.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy