SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિી ( ૨૦ ) || કરવામાં અાવાળા જ જીવાળા, . સરખાની જ મૈત્રી થાય – द्वयोः समानगुणयोः, समानकुलसम्पदोः । विवाहसम्बन्ध इव, युज्यते वत्स ! सोहृदम् ॥१॥ , ઘર્ષ ૨૦, ૩ ૭, ø૦ ૨૨૬. હે વત્સ! જેમ સમાન ગુણવાળા, સમાન કુળવાળા અને સમાન સંપદાવાળા બે( વર કન્યા)ના વિવાહને સંબંધ કરવામાં આવે છે, તેમ મૈત્રી પણ સમાન ગુણ, કુળ અને સંપદાવાળાની સાથે જ કરવી જોઈએ. ૧. समानपुण्यपापानां, प्रीतिः प्रायेण देहिनाम् । तेषां ोकस्वभावः स्यान्मैत्री चैकस्वभावजा ॥ २ ॥ મહારાજ, ૭, ૦ ૨૦. ઘણું કરીને સરખા પુય અને પાપવાળા મનુષ્યને પ્રીતિ થાય છે, કેમકે તેમને એક જ (સર) સ્વભાવ હોય છે અને મૈત્રી એક (સરખા) સવભાવથી જ ઉત્પન્ન થાય છે. ૨. ययोरेव सम वित्तं, ययोरेव समं कुलम् । तयोमैत्री विरोधश्च, न तु पुष्टविपुष्टयोः ॥३॥ નવાજ, g૦ ૭, તો ૨૮૮. જે એને સમાન ધન હોય અને જે જેને સમાન કુળ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy