SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન ( ૧૦૫૧ ) ભૂખ્યા ભોજન કરવું – अग्नावुदीर्णे जातायां, बुभुक्षायां च भोजनम् । आयुर्बलं च वर्ण च, संवर्धयति देहिनाम् ॥ १६ ॥ વિવિત્રત, છાસ રૂ, ૩૦ ૨૨. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય અને ભૂખ બરાબર લાગી હોય તે વખતે ભજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બળ અને વણે વૃદ્ધિ પામે છે. ૧૬. જેવું ભેજન તેવી સંતતિ – दीपो भक्षयते ध्वान्तं, कज्जलं च प्रसूयते । ચળ માલિત્ય, ગાયતે તાદા પ્રજ્ઞા || ૭ || વાસના , spય ૮, માત્ર રૂ. દીવે અંધકારનું ભક્ષણ કરે છે તેથી તે કાજળને ઉત્પન્ન કરે છે, તે જ પ્રમાણે મનુષ્ય હમેશાં જેવું અન્ન ખાય છે તેવી જ તેની સંતતિ ઉત્પન્ન થાય છે. ૧૭. છ ઋતુનું ભજન – सूक्ष्मं गोधूमचूर्ण घृत-गुडसहितं नालिकेरोरुखण्ड, __ एला-पत्रादि-सुण्ठि-मरिच-तजयुतं पेशलं नागपुष्पम् । पक्त्वा ताने कटाहे टलपटलतल पावके मन्दकान्तौ, धन्हेमन्तकाले प्रचुरघृतयुता भुज्यते लापनश्रीः ॥१८॥ સારસહિતા, દયા, ૭, ૨૪ ઘી ગોળ સહિત ઘઉને ઝીણે આટે, નાળીયેરની સાથે ઘણું ખાંડ, એલાયચી, તમાલપત્ર, સુંઠ, મરી અને તજવડે
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy