SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૧૮ ) કુઆચારઃ— સુભાષિત-પદ્ય-રત્નાકર कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । ફન્દ્રિયાોન વિમૂઢાત્મા, મિથ્યાવાર: સ હન્યતે ॥ ૬ ॥ મગવદ્ગીતા, અવ્યાય ૩, શ્લો૦ ૬. તે મૂઢ જે પુરુષ કર્મે દ્રિયાને રુ ંધીને ( સન્યાસ-ચારિત્ર લઇને ) પછી મનમાં ઈંદ્રિયોના વિષયાનું સ્મરણ કરે છે આત્માવાળા પુરુષ મિથ્યા આચારવાળા કહેવાય છે. આચારફળઃ— ૬. आचारः प्रथमो धर्मो नृणां श्रेयस्करो महान् । इहलोके परा कीर्तिः, परत्र परमं सुखम् || ७ || યન્નુવૅાતિ, પૃ૦ ૨૨, મ્હા૦ ૨. આચાર એ મનુષ્યના પહેલે ધમ છે, અને કલ્યાણુને કરવાવાળા છે અને તેથી કીર્તિ મળે છે અને પરલેાકમાં પરમ સુખ મળે આ તે મહાન છે લાકમાં ખૂબ છે. ૭. परस्त्रीपरद्रव्येषु, जीवहिंसासु यो मतिम् । न करोति पुमान् भूप ! तोष्यते तेन केशवः ॥ ८ ॥ विष्णुपुराण, अध्याय १६, श्लो० ११३. હે રાજા ! જે માણસ પરસ્ત્રીને વિષે, પરધનને વિષે અને જીવહિંસાને વિષે બુદ્ધિ કરતા ન હાય તે પુરુષવડે વિષ્ણુ ભગવાન ખુશી થાય છે. ૮.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy