SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞા (૧૩) આજ્ઞા મહત્ત્વ— सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञेन मोक्षैकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमात्रैव भवभञ्जनी ॥ १ ॥ યોગસાર, પ્રસ્તાવ ૨, ૪૦ ૨૭. આજ્ઞા જ સ જંતુઓને હિતકારક છે, આજ્ઞા જ મેક્ષને અદ્વિતીય માર્ગ છે, આચરણ કરેલી ( અંગીકાર કરેલી ) આજ્ઞા જ ચારિત્ર છે અને આજ્ઞા જ સાંસારનેા નાશ કરનારી છે. ૧. કાની આજ્ઞામાં શંકા ન કરવી— — सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खण्डयत्यात्मनो व्रतम् ||२॥ ૩પરાપ્રાપ્તાર, માર્ચ ૨, પૃ. ૨૮૨. (પ્ર. 8. ) સતી સ્ત્રી જો પેાતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક પ્રભુની ( સ્વામીની ) આજ્ઞામાં સંશય કરે શિષ્ય ગુરુની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વ્રતનું ખંડન કર્યું છે એમ જાણુવુ'. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy