SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થ (૯૮૭ ) જેના પૂર્વે બંધાયેલાં અનેક પ્રકારનાં પાપ સવે છેનાશ પામે છે અને જે નિરંતર વહેવડે વીંટાયેલે છે–ત્રત સહિત છે તે શ્રાવક કહેવાય છે. ૧૫. શ્રાવક કર્તવ્ય – पूजार्हतां गुरोः सेवा, सर्वज्ञवचसां श्रुतिः । પાકે તને સતાં સંજ, aણે મનુષજનઃ || ૬ || સૂ નાવી, પૃ. ૬, ૦ ૦૭, ( મા .) અરિહંતની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સર્વજ્ઞના વચનનું શ્રવણ કરવું, પાત્રને વિષે દાન દેવું અને પુરુષને સંગ કરઃ આ સર્વ મનુષ્ય જન્મનું ફળ છે. ૧૬. गुरुशुश्रूषया जन्म, चित्तं सद्ध्यानचिन्तया । श्रुतं यमशमे याति, विनियोगं स पुण्यभाक् ॥ १७ ॥ જેને જન્મ ગુરુની સેવામાં ઉપયોગી થાય છે, જેનું ચિત્ત શુભ ધ્યાનમાં ઉપયોગી થાય છે અને જેનું જ્ઞાન યમ અને શમતામાં ઉપયોગી થાય છે તે મનુષ્ય પુણ્યશાળી છે. ૧૭. त्रैकाल्यं जिनवन्दनं प्रतिदिनं सङ्घस्य सम्माननं, સ્વાધ્યાય પુર ૨ વિધિના રાનં તથSsaફયામ ! शक्त्या च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठस्तथा, सैप श्रावकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥ १८ ॥ ૩ ળો , પૃ. રર, (૪. f .)* હમેશાં ત્રણ કાળ જિનેશ્વરનું વંદન-પૂજન કરવું, ચતુ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy