________________
પરસ્ત્રી
( ૧૦૦૯ )
तस्माद्धर्मार्थिना त्याज्यं, परदारोपसेवनम् । નયન્તિ પરવારાતુ, નાનેવિંશતિમૂ || ૨૦ |
મારવાહપ્રવબ્ધ, પત્ર ૮૪. ( આમા. સ.)
—તેથી ધર્માર્થી માણસે પરસ્ત્રી–સેવનને ત્યાગ કરવા જોઈએ; કારણ કે, પરસ્ત્રી-સેવન તેા એકવીશ વાર નરકમાં લઈ જાય છે. ૧૦.
त्यजेत्सुखार्थी परदारसङ्ग, नोचेत्स पद्मोत्तरवद्भवेच्च । मतान्तरे गौतमतापसस्य, दारानुरागादभवद्रवेः किम् ? || १२ || દિનુજપ્રાળ, વસ્રીમ, જો .
સુખના અર્થી માણુસે પરસ્ત્રીનેા સંગ તજવે, નહિંંતર પદ્મોત્તર રાજાની પેઠે ( આપદા ) થાય છે. વળી અન્ય દર્શનીઓમાં પણ ગૌતમ ઋષિની સ્રીના અનુરાગથી સૂર્યની શી દશા થઇ છે ? ૧૧.
रणे फलेच वृक्षश्वेत, सुयशः स्यात् कुकर्मणः । कुवाक्याच्छं लभते यत्तदा परस्त्रियः सुखम् ॥ १२ ॥ દનુજપ્રાળ, પરસ્ત્રીપ્રમ, જો૦ ૨.
જો રેતીના રણમાં વૃક્ષ યશ થાય, તથા કુવચનથી સેવનથી સુખ મળે . ૧૨.
૧૩
લવાળુ થાય, કુકમથી ઉત્તમ જે સુખ મળે તે જ પરસ્ત્રી