SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર ( ૮૫૪ ) બ્રાહ્મણના ધ: — दानमध्ययनं यज्ञो ब्राह्मणस्य त्रिधोदितः । धर्मो नान्यचतुर्थोऽस्ति, धर्मस्तस्यापदं विना ॥ ४० ॥ मार्कण्डपुराण, अ० २५, ०३. દાન, અધ્યયન અને યજ્ઞઃ આ ત્રણ પ્રકારના ધર્મ જ બ્રાહ્મણના કહેલા છે, તેને ( બ્રાહ્મણને ) આપત્તિ વિના આ સિવાય ચાથા ધર્મ છે નહીં. (આપત્તિના ધમ ખીજા છે). ૪૦, तपो विद्या च विप्रस्य निःश्रेयसकरं परम् । ', तपसा किल्विषं हन्ति, विद्ययाऽमृतमश्नुते ॥ ४१ ॥ મનુસ્મૃતિ, અo o, ૦ ૦૬. તપ અને વિદ્યા આ બન્ને બ્રાહ્મણને અત્યંત માક્ષ પમાડનાર છે. તેમાં તપવડે પાપને હણે છે અને વિદ્યાવડે અમૃતને-માક્ષને મેળવે છે. ૪૧. બ્રાહ્મણનું ધન:-- सर्वभूतहितं कुर्यान्नाहितं कस्यचिद् द्विजः । મૈત્રીર્મ સમસ્તેપુ, ત્રાાળોત્તમં ધનમ્ ।! ૪૨ ॥ ત્રિપુરાન, અ॰ રૂ, ો ર૪. બ્રાહ્મણે સર્વ પ્રાણીઓનું હિત કરવું, કાઈનું અહિંત કરવું નહીં, તથા સને વિષે મૈત્રીભાવ રાખવા, એ જ બ્રાહ્મણુનુ ઉત્તમ ધન છે. ૪ર.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy