________________
બ્રાહ્મણ
( ૮૫૩ )
શમ, ક્રમ ( ઇંદ્રિયાનું દમન ), તપ, શૈાચ ( પવિત્રતા ) ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન ( વિશેષ જ્ઞાન અથવા કળા) તથા આસ્તિકતા ;આ સર્વ બ્રાહ્મણનું કમ સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોય છે–બ્રાહ્મણે સ્વભાવથી જ આવાં કર્મ કરવાં જોઈએ. ૩૬.
यजनं याजनं दानं तथैवाध्यापनक्रिया |
1
प्रतिग्रहं चाध्ययनं विप्रकर्माणि निर्दिशेत् ॥ ३७ ॥
શસ્મૃતિ, ૬૦ ૬, đ૦ ૨.
યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવે, દાન દેવું, ભણાવવું, દાન લેવું અને ભણવું: આ છ બ્રાહ્મણુનાં કમ કહેવાય છે.
3'9.
9
स्वाध्यायोsध्यापनं चापि, यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चापि पद कर्माण्यग्रजन्मनः 11 36 11 મનુસ્મૃતિ, ૩૦૨, ૉ॰ ૭૧.
ભણવુ, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવેા, દાન દેવુ; અને દાન ગ્રહણ કરવું: આ છ કર્મ બ્રાહ્મણનાં છે. ૩૮.
अध्यापनमध्ययनं यजनं याजनं तथा ।
दानं प्रतिग्रहश्चैव षट् कर्माण्यजन्मनः ॥ ३९ ॥
"
મનુસ્મૃતિ, ૧૦ ૧૨, ૉ॰ ૨૦૪.
ભણવુ... અને ભણાવવું, યજ્ઞ કરવા ને યજ્ઞ કરાવવા, દાન કરવુ' અને દાન લેવું: એ બ્રાહ્મણનાં છ કાર્યાં છે. ૩૯.