SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૯૪) - સુભાષિત-પદ્ય-રત્નાકર તેમાં કન્યાના પિતાદિકને દોષ નથી. કન્યાના ભાગ્યને દેષ છે એમ જાણવું. ) ૨. वपुर्वशो वयो वित्तं, विद्याविधिविदग्धता । विवेको विनयश्चेति, वरे सप्त गुणा अमी ॥ ३ ॥ સારું શરીર, ઉત્તમ વંશ, યુવાન વય, ધન, વિદ્યાની વિધિમાં ચતુરાઈ ( અથવા વિદ્યામાં અને કાર્ય કરવામાં ચતુરાઈ), વિવેક અને વિનયઃ આ સાત ગુણો વરને વિષે જેવા જોઈએ. (અથવા વર એટલે ઉત્તમ પુરુષને વિષે આ સાત ગુણ રહેલા હોય છે એ પણ સામાન્ય અર્થ થઈ શકે છે.) ૩. પતિસેવા-ફળ न व्रतैनोंपवासैश्च, धर्मेण विविधेन च। नारी स्वर्गमवाप्नोति, प्राप्नोति पतिपूजनात् ॥ ४ ॥ શક્તિ, ૦ , ૦૮ સ્ત્રીઓ ત્રત કરવાથી, ઉપવાસવર્ડ કે વિવિધ પ્રકારની ધર્મક્રિયા વડે સ્વર્ગને પામતી નથી; માત્ર એક પતિની જ સેવા કરવાથી સ્વર્ગને પામે છે. (અહીં વ્રત એટલે યમનિયમ જાણવાં ). ૪. न सा भार्येति वक्तव्या, यस्या भर्ता न तुम्यति । तुष्टे भर्तरि नारीणां, सन्तुष्टाः सर्वदेवताः ॥५॥ હતોશ, વિરામ, ૦ ૨૧૭. જે સ્ત્રીને પતિ (તેનાથી) પ્રસન્ન ન થતું હોય તેને પત્ની ન કહેવી, કેમકે જે પતિ પ્રસન્ન થાય તે (તે સ્ત્રી ઉપર) બધા દેવતા તુષ્ટમાન થયા સમજવા. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy