________________
વિનચર્યા ( ૧૮ )
જાગવા નિયમઃ—
ब्राह्मे मुहूर्त्त बुध्येत, धर्मार्थी चानुचिन्तयेत् । नेक्षेतादित्यमुद्यन्तं, नास्तं यान्तं कदाचन ॥ १ ॥
મામારત, વિતર્ક, ૩૦ ૭, જૉ કર.
બ્રાહ્મ મુહૂર્તો એટલે ચાર ઘડી રાત્રિ હોય ત્યારે જાગૃત થવું, તથા ધર્મ અને અર્થના વિચાર કરવા. તથા ઉદય પામતા અને અસ્ત પામતા સૂર્યને કદાપિ જોવા નહીં. ૧. મળ-મૂત્ર-ત્યાગ નિયમ—
मौनी वस्त्रावृतः कुर्यादिने सन्ध्याद्वयेऽपि च ।
મુલ: શન્મુત્ર, રાત્રૌ યામ્યાનનઃ પુનઃ ॥ ૨॥ વિશ્વવિજ્ઞક્ષ ઉડ્ડાલ ૨, જા॰ ૨૮.
કપડું પહેરીને દિવસ અથવા પ્રાતઃકાળ કે સાય કાળના સમય હોય તે ઉત્તર દિશામાં મોઢું સમય હાય તેા દક્ષિણ દિશામાં મેલ્યા વગર પેશાબ અને ઝાડા કરવા. ૨.
રાખીને અને જે રાત્રિના માઢું રાખીને કંઇ પણુ
उदङ्मुखो दिवा रात्रावुत्सर्गं दक्षिणामुखः । આવાધાતુ થશાળામ,
મૂત્રરીયોઃ ॥ ર્ ॥
મહામાત, શાન્તિ, અ॰ રૂ, જો ૭૬.