SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સ s સાક્ષીને ધર્મ સત્ય વાણી – सत्येन पूयते साक्षी, धर्मः सत्येन वर्धते । तस्मात् सत्यं हि वक्तव्यं, सर्ववर्णेषु साक्षिमिः ॥ १॥ મનુસ્મૃતિ, જાણ ૮, ઓ૦ ૮. સાક્ષી સત્ય વચન બોલવાથી પવિત્ર થાય છે, ધર્મ પણ સત્યથી જ વૃદ્ધિ પામે છે, તેથી સર્વ જાતિના સાક્ષીએ નિરંતર સત્ય જ બલવું જોઈએ. ૧. સાચે સાક્ષી : આત્મા મામૈર હામિન સાલી, તિરાત્મા તથા અના! माऽवमंस्थाः स्वमात्मानं, नृणां साक्षिणमुत्तमम् ॥ २॥ મનુસ્મૃતિ, કથાગ ૮ ૦ ૮૪. પિતાને આત્મા જ પિતાને સાક્ષી છે, તથા પિતાને આત્મા જ પિતાની ગતિ છે–સદ્ગતિમાં લઇ જનાર પિતાને આત્મા જ છે, તેથી હે જીવ! તારે મનુબેના ઉત્તમ સાક્ષીરૂપ તારા આત્માનું, અસત્ય વચન બેલીને, અપમાન કરવું નહીં.૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy