SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ ( ૧૧ ) શ્વર સર્વ શાë, વળી વાળી નાશ ની રા. पुरुपविशेष प्राप्ता भवन्ति योग्या अयोग्याश्च ॥ १६ ॥ કેનવા , ૦ ૨૪, ૮.* અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણુ, વાણી, પુરુષ અને સ્ત્રીઃ આ સર્વે વિશેષ પ્રકારના પુરુષને પામીને યંગ્ય તથા . અગ્ય થાય છે, એટલે કે સારા પુરુષને પામીને યુગ્ય થાય છે અને નઠારા પુરુષને પામીને અગ્ય થાય છે. ૧૬. कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्माऽपि याति देवत्वं. महद्भिः सुपतिष्ठितः ॥ १७ ॥ હિરા , મિત્રત્રામ, સ્થા. ઇકીડો પણ પુષ્પના સંગથી પુરુષોના મસ્તક પર ચડે છે અને મહાપુરુષે પ્રતિષ્ઠા કરેલે પત્થર પણ દેવપણાને પામે છે. ૧૭. उत्तमानां प्रसङ्गेन, लघवो यान्ति गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ १८ ॥ મરે. ઉત્તમ પુરુષના સંગથી નીચ પુરુષે પણ ગૌરવનેઆદરસત્કારને પામે છે. જેમકે પુષ્પની માળાના સંગથી સૂતરને દોરો પણ મસ્તક પર ધારણ કરાય છે. ૧૮. मलयाचलगन्धन, विन्धनं चन्दनायते।। तथा सज्जनसङ्गेन, दुर्जनः सज्जनायते ॥ १९ ॥ માત્ર મલયાચળ પર્વતના ગંધવડે જ ઇંધન એટલે કાષ્ઠ ચંદનરૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે સજજન પુરુષના સંગથી જ દુર્જન માણસ સજજન થઈ જાય છે. ૧૯.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy