SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ માતા-પિતા ( ૯૭૩ ) છે અને ગુરુ કેદાર તીર્થ સમાન છે. વળી માતા વારંવાર તીર્થરૂપ છે-સવ તીર્થરૂપ છે એમ કહેલુ છે. ૮. तेषां त्रयाणां शुश्रूपा, परमं तप उच्यते । न तैरभ्यननुज्ञातो, धर्ममन्यं समाचरेत् ॥ ९॥ મનુસ્મૃતિ, ૩૦ ૨, જ઼ૉ॰ રસ્. માતા, પિતા અને આચાર્ય એ ત્રણેની સેવા કરવી એ જ ઉત્કૃષ્ટ તપ કહેવાય છે. તેમની આજ્ઞા વિના બીજે કાઈ પણ ધર્મ આચરવેા નહીં. ૯. માતા પિતા ગુરુ મહિમાઃ— त एव हि त्रयो लोकास्त एव त्रय आश्रमाः । त एव हि त्रयो वेदास्त एवोक्तास्त्रयोऽग्नयः ॥ १० ॥ મનુસ્મૃતિ, ૧૦ ૨, જો ૨૦. તે તે જ ( માતા, પિતા અને ગુરુ ) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લેક છે, તે ત્રણ જ બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને સંન્યસ્ત એ ત્રણ આશ્રમ છે, સામ એ ત્રણ વેદો છે, અને અને આહવનીય નામના ત્રણ અગ્નિ ખરા માતા-પિતાઃ— તે જ ઋગ્, યજી અને ગાપત્ય, દક્ષિણ જ કહેવાય છે. ૧૦. माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्, प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ ११ ॥ अध्यात्मकल्पद्रुम, अधिकार १२, श्लो० १०.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy