SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ રિ -વેરા (૨૨) છે ઉપદેશ કેને આપ शिक्षा तस्मै प्रदातव्या, यो भवेत्तत्र यत्नवान् । મુસાફિમેવદ્ધિ, તે છતઃ || 8 | વિવાર, ૩૪ ૮, ૦ ૦. શિખામણ એ જ માણસને આપવી કે જે એ પ્રમાણે ચાલવા માટે–પ્રયત્ન કરવા તૈયાર હોય. વગરમાગી સલાહ આપવી એ તે એક પ્રકારનું મોટું સાહસ જ છે. ૧. शक्योऽस्ति सम्बोधयितुं लघुर्जनो યતઃ સ શુદ્ધ સરી માલુકા महान चिरायापि न बुध्यते जनो ચત સ વિ વ્યસન ૨ | | મુનિ હિનgs. નાને મનુષ્ય, અનુચિત કાર્ય કરતે હોય તે તેને સમજાવીને કે ફટકારીને ઠેકાણે લાવી શકાય છે, કેમકે તે શુદ્ધ, સરલ, અને ભાવિક ( આગળ વધવાની ઈચ્છાવાળો હોય છે). પરંતુ થોડી ઘણી શક્તિથી જેની જગતમાં ખ્યાતિ થઈ ગઈ છે એવા મોટા માણસને સમજાવ, તેની અનુચિત પ્રવૃત્તિ બંધ કરવી તે અશક્ય જેવી વસ્તુ છે, કેમકે તે ધીઠ ( પાપ કે અપજશથી નહિ ડરનારો), વ્યસની તથા અવિમાની હોય છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy