SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકાર ( ૧૧૫૫ ). નથી, કેમકે ઉપયાચિત-માનતા દેવાથી દેવતાઓ ઈષ્ટ વસ્તુને આપનારા થાય છે. ૮. પરોપકાર : સજ્જનોને સ્વભાવ – धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलई नात्मसंस्थं प्रमार्टि १ । भुवनविदितमेतत् प्रायशः सज्जनानां, દિવનિતા નાના નામ || | સૂનામુવિટો, કૃ૦ ૮૩, ૦૬ (હિ. હું.).* ચંદ્રમા સમગ્ર જીવલેકને-દુનિયાને ઉજજવળ કરે છે, તે પિતામાં જ રહેલા પોતાના કલંકને કેમ ઘેઈ નાખતે નથીદર કર નથી ? આ વાત જગતમાં પ્રસિદ્ધ જ છે કે-પ્રાય કરીને પરહિતમાં જ તત્પર થયેલા સજજને પિતાના કાર્યમાં આદર કરતા નથી. ૯. પરોપકાર અને કુદરત – कस्यादेशात क्षपयति तमः मतसप्तिः प्रजानां, છાયઃ થિ વિનાનકરિ ન રદ્ધા?. अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतोर्जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥ १० ॥ પાર્શ્વનાથચરિત્ર (વ), પૃ.૩, (અ.સ.)* આ સૂર્ય કે ના હુકમથી હમેશાં પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવા માટે વૃક્ષોની પાસે કે હાથ જોડ્યા છે? અને વૃષ્ટિ કરવા માટે નવા મેઘની કે
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy