SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૫ર ) સુભાષિત-મધ-રત્નાકર તે તે બ્રાહ્મણ થાય છે, અને બ્રાહ્મણ છતાં પણ જે તે દિયાહીન હેય તે તે શૂદ્રથી પણ નીચે છે. ર૬. शिल्पमध्ययनं नाम, वृत्तं ब्राह्मणलक्षणम् । वृत्तस्थं ब्राह्मणं प्राहुर्नेतरान् वेदजीवकान् ।। २७ ।। સત્તા સ્થાનકૂટા (મા. વિ. ), પૃ૩૦૧ જે ભણવું છે તે તે શિલ્પ-કળા છે, પરંતુ આચાર જ બ્રાહ્મણનું લક્ષણ છે; તેથી જે આચારમાં રહેલો હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે, પણ બીજા વેદવડે આજીવિકા કરનારા બ્રાહ્મણ કહેવાતા નથી. ૨૭. अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर ! । दुष्कुलेनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ॥ २८ ॥ ૩ત્તરદાયનસૂવરી (મા. વિ.), g૦ રૂ હે યુધિષ્ઠિર ! વેદને ભણેલે છે તેથી તે બ્રાહ્મણ કહેવાય છે, એ અકારણ છે-બ્રાહ્મણ કહેવાય નહીં, કેમકે હીન કુળને મનુષ્ય પણ વેદને ભણે છે, તે પણ તેથી તે કાંઈ બ્રાહ્મણ કહેવાતું નથી.) પરંતુ મને તે શીલ-સદાચાર જ પસંદ છે ( એટલે કે સદાચારી હોય તે જ સાચે બ્રાહ્મણ છે). ૨૮. સાચું બ્રાહ્મણપણું : સંસ્કાર जात्याऽपि ब्राह्मणो नैव, संस्कृतस्तु द्विजो भवेत् । जात्या चेद् ब्राह्मणो भूतो वृथा स्यात् संस्कृतो विधिः ॥२९॥ मनुस्मृति, उत्तर भाग, श्लो० २३
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy