SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્દેહ ( ૨૬ ) નિખળનું કેઇ નહિઃ— वनानि दहतो वहेः सखा भवति मारुतः । સ વ ીનારાય, છૂરો યાશ્તિ સૌમ્ ? ।। ? ॥ યુનાનીયવુડાળ, વન્ય ૨૨, ૬૦ ૨૮, સ્ને॰ ૪. જ્યારે અગ્નિ વનને બાળે છે ત્યારે વાયુ તેને મિત્રસહાયકારક થાય છે, અને તે જ વાયુ દીવાના નાશ કરનાર થાય છે. તેથી એ વાત ખરી છે કે નિળ માણુસના કાઈ મિત્ર થતા નથી. ૧. નિર્મૂળનું ખળા— तावद् गर्जन्ति मण्डूकाः, कूपमाश्रित्य निर्भयाः । યાવતુ શિાળા;, ઝાસ” ન વિતે ॥ ૨ ॥ વિયેજમ્તિામાંન ( મથી), રો૦ ૧૪. જ્યાં સુધી હાથીના સૂઢના આકારવાળા કૃષ્ણસર્પ નથી દેખાતે, ત્યાં સુધી જ કૂવાને આશ્રયીને નિર્ભયપણે રહેલા દેડકાએ ગન્તરવ કર્યા કરે છે. ૨. '
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy