________________
દંતધાવન
(૧૦૦) દંતધાવન નિષેધ –
व्यतीपाते रवेर्वारे, सङ्क्रान्तौ ग्रहणे न तु । दन्तकाष्ठं नवाष्टकभूतपक्षान्तषड्धुषु ॥७॥
विवेकविलास, उल्लास १, श्लो० ६६. વ્યતીપાતને દિવસ, રવિવાર, સંક્રાતિને દિવસ, ગ્રહણને દિવસ, નવમી, અષ્ટમી, પ્રતિપદા, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા અને પછી એટલા દિવસે દંતકાષ્ઠ (દાતણ) કરવું નહિ. ૭. कासश्वासज्वराजीर्णशोफतृष्णास्यपाकयुक् । न च कुर्याच्छिरोनेत्रहत्कर्णामयवानपि ॥ ८ ।।
વિવિત્તિ, સટ્ટાર , 2. ૭૨. જે માણસને ઉધરસ આવતી હોય, દમ ચઢતે હોય, તાવ આવતું હોય, અજીર્ણ થયું હોય, જે હોય, તરસ લાગી હોય કે મેટું આવી ગયું હોય અને જેને માથામાં, આંખમાં, હૈયામાં અને કાનમાં દુઃખાવો હોય તેવા માણસે ( દાતણ) કરવું નહિ. ૮.
પ્રતિવશીવણીમદાહે નવમીતિયા सङ्कान्तापर्कवारे च, न कुर्याद्दन्तधावनम् ॥ ९ ॥
शङ्खस्मृति. પડે, દશમ, છઠની બપોરે, તેમના દિવસે, સંક્રાતિના દિવસે અને રવિવારે દાતણ ન કરવું જોઈએ. ૯.
श्राद्धे जन्मदिने चैत्र, विवाहेऽजीर्णदोषतः । તે જૈનોવવારે ૨, વર્કદ્દાવન | ૨૦ ||
ચમત, ૩૦ ૮૭.