________________
દિનચર્યા
( ૧૦૨૩ )
જિનેશ્વરની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય-સાય ધ્યાન, નિર્મળ તપ, દાન અને દયાઃ આ છ કર્યાં હુમેશાં ગૃહસ્થીઓને કરવાનાં હાય છૅ. ૬.
देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः ।
दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥ ७ ॥
પુષ્પધનયા, પૃ૦ ૨૨, એ ૮૨.
દેવની પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન: આ છે કર્મ ગૃહસ્થાશ્રમીઓને દરરાજ કરવાનાં છે.
૭.
કેવી રીતે ન બેસવું:~
नोर्ध्वजानुश्चिरं तिष्ठेन्न भवेदुत्कटासनः । तद्वनोपविशेत् प्राज्ञः पादेनाकृष्य चासनम् ॥ ८ ॥
9
મહામાત, વિરાટ, અ૦ ૨૧, મો॰ ૨૭.
ડાહ્યા પુરુષે જાનુ ( ઢીંચણુ ) ઉંચા રાખીને ચિરકાળ સુધી રહેવું નહીં, ઘણા વખત સુધી ઉત્કટ આસને-ઉભડક રહેવુ નહીં, તથા પગવડે આસનને ખેંચીને તેના પર બેસવું નહીં. ૮. વજ્રના નિયમઃ—
-
अन्यदेव भवेद्वासः, शयनीये नरोत्तम ! |
अन्यदर्चासु देवानामन्यद्वार्य सभासु च ॥ ९ ॥
મહામાત, શાન્તિર્વ, અ૦ ૨૨, મો૦ ૪.
હે નરોત્તમ! સૂતી વખતે પહેરવાનુ. વસ્તુ જીંદુ હોવુ