________________
કવિતા:
• અમૃતઃ—
કવિતા
( ૯૪૫ )
कान् पृच्छामः सुराः स्वर्गे, निवसामो वयं भुवि । किंवा काव्यरसः स्त्रादुः, किं वा स्वादीयसी सुधा १ ॥५॥ અમે દેવતાઓ સ્વર્ગમાં વસીએ છીએ, તેથી પૃથ્વી ઉપર કાને પૂછીએ ?–કે કાવ્યરસ સ્વાદિષ્ટ છે કે અમૃતરસસ્વાદિષ્ટ છે ? પ.
संसारविषवृक्षस्य, द्वे फले अमृतोपमे । જાવ્યામૃતાત્ માજા: સખને સહ || ૬ ||
આ સંસારરૂપી વિષ વૃક્ષના અમૃત છે-એક તેા કાવ્યરૂપી અમૃતરસને સજ્જના સાથે વાતચીત કરવી તે. ૬.
જેવાં એ જ ફળે સ્વાદ અને મીનુ