SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ વેત ( ૧૦૮૩ ) परिवर्तिनि संसारे, मृतः को वा न जायते । સ નાતો ચેન નાતેન, યતિ વંશ:સમુન્નતિનું ॥ ૬ ॥ નીતિશતજ ( મતૃત્તિ); એ ર. ચક્રની જેમ નિર ંતર ફરતાં આ સંસારને વિશે મરેલા એવા કયા જીવ ઉત્પન્ન થતા નથી ? પરંતુ જેના ઉત્પન્ન થવાથી પેાતાના વંશ ઉન્નતિને પામે તે જ પુરુષ જન્મ પામ્યા તે કૃતાથ છે. ૬. चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः । वैरिमुक्तं च यद्राज्यं सफलं तस्य जीवितम् || ७ || જેને મનને અનુસરનારી ભાર્યા, વિનયવંત પુત્ર અને શત્રુ રહિત રાજ્ય હોય તેવુ જીવિત સફળ છૅ. ૭. જીવિત અસાફલ્ય કારણ— क्रोधो न्यक्कृतिभाजनं न विहितो नीतो न मानः क्षयं, माया नैव हता हताश नितरां लोभो न सङ्क्षोभितः । रे तीव्रोत्कटकूट चित्तवशग स्वान्त त्वया हारितं, हस्ताप्तं फलमाशु मानवभव श्री कल्पवृक्षोद्भवम् ॥ ८ ॥ વૈરાગ્યશતત્ત ( પદ્માનz ), ઝે॰ ૨૮. તીવ્ર અને મોટા કપટથી બુદ્ધિને વશ થયેલા હે અધમ અંતઃકરણ ! તે ક્રોધને તિરસ્કાર( પરાભવ )નું સ્થાન કર્યાં નથી, માનને ક્ષય પમાડ્યો નથી, માયાને હણી નથી, લેાલને અત્યંત શૈાન પમાડ્યો નથી ( નાશ કર્યાં નથી ); ( અર્થાત્ ક્રોધાદિક ચારે કષાયેાના નાશ કર્યાં નથી ) તેથી મનુષ્ય ભવ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy