SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૪૪ ) સુભાષિત-પદ્ય–રતાકર "" હે ગાયા ! જો તમને સુખની ઇચ્છા હોય તેા મારી એક વાત સાંભળા− ખરાબ આચારવાળા તથા ખાખ વાણીવાળા કૂતરાઓની પાસે કદી પણ જશે! કે રહેશે નહિ.” ૨. ત્યંત ! ત્યું સત્યર્દેશોન, ભીનીવિવેજ્ઞાન્ । तदा न काकनीडेषु, वसविद्धि गुणागुणान् ॥ ३ ॥ मुनि हिमांशुविजय. હું હંસ ! તું સાચેા હંસ છે અને દૂધ-પાણીના વિવેક કરી શકે છે, તેા પછી તું કાગડાના માળામાં ન રહે (તેના સંગ ન કર અને ગુણ-અવગુણનું પારખુ* કર.) ૩. पतितैश्च कथां नेच्छेदासनं च विवर्जयेत् । पतितान्नं न रोचेत, पतितैर्न सहाचरेत् ॥ ४ ॥ મહામાત, રાન્તિત્ત્વ, ૧૦ ૭૬, t૦૮. ભ્રષ્ટ મનુષ્યા સાથે વાત કરવી નહીં, તેની સાથે બેસવુ' નહીં, ભ્રષ્ટ મનુષ્યનું અન્ન લેવું નહીં અને ભ્રષ્ટ મનુષ્યાની સાથે ચાલવું નહીં. ૪. કુસ’ગનું' કડવુ’ ફળઃ— જાનૈ: સાદ્ધ નમન જૈન, શોમતે ચાયનીતિ । યત: હોમત વાસૌ, બિલ્લો લુટ્ટો ન જાળવત્ ॥ मुनि हिमांशुविजय. કાગડા સાથે રહેનારા હંસ ગભરાય છે ને દુઃખી થાય છે, કારણકે તે બહુ કામળ હોય છે. કાગડા દુષ્ટ નથી હોતા. ૫ જેવા શ્રીઠા ને
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy