SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૯૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર વિવેક વગર નકામું – વિધાઃ જરા પરિજિતા યતિ તાતતઃ જિં, तप्तं तपो यदि तदुग्रतरं ततः किम् ? । कीर्तिः कलङ्कविकला यदि सा ततः कि, अन्तर्विवेककलिका यदि नोल्ललास ? ॥ ४ ॥ વૈરાગ્યશતક ( વાનર ), ૦ ૮૨. જે હૃદયમાં વિવેકની કલિકા વિકાસ પામી ન હોય તે કદાચ સમગ્ર કળાઓ પરિચિત કરી-ગ્રહણ કરી તેથી શું ફળ? કદાચ અતિ ઉગ્ર તપસ્યા કરી તેથી શું ફળ ? અને કલંક રહિત-નિર્મળ કીર્તિ જગતમાં ફેલાવી તેથી શું ફળ? (વિવેક વિના આ સર્વ નિષ્ફળ છે.) ૪. વિવેક વિનાના પશુ निद्राऽऽहारो ग्तं भीतिः. पशूनां च नृणां समम् । विवेकान्तरमत्रास्ति, तं विना पशवः स्मृताः ॥ ५ ॥ નિદ્રા, આહાર, મૈથુન અને ભય; આ ચાર બાબત પશુઓને અને મનુષ્યોને સમાન જ છે. તેમાં માત્ર એક વિવેકનું જ અંતર છે એટલે કે મનુષ્યમાં એક વિવેક જ અધિક છે, તેથી તે વિવેક વિનાના મનુને પશુ જ કહ્યા છે. પ. વિવેકનું ફળ – नन्दन्ति मन्दाः श्रियमाप्य नित्य, परं विषीदन्ति विपद्गृहीताः ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy