________________
૦૦૦૦૦૦૦૦૦
છે પ્રતિજ્ઞા (૧૦૦) છે પ્રતિજ્ઞાનું મહત્વ –
सद्भिस्तु लीलया प्रोक्तं, शिलालिखितमक्षरम् । असद्भिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥१॥
સજજનોએ રમતમાત્રમાં પણ જે વચન કહ્યું હોય તે શિલા ઉપર કોતરેલા અક્ષર જેવું નિશ્ચળ હોય છે, અને દુજેનેએ સેગન-પ્રતિજ્ઞા પૂર્વક જે વચન કહ્યું હોય તે પાણીમાં લખેલા અક્ષર જેવું અસ્થિર-ચંચળ-વ્યર્થ છે. ૧. ઉત્તમ પ્રતિજ્ઞા ન છોડે – लज्जां गुणोघजननी जननीमिवार्या
__ मत्यन्त शुद्धहदयामनुवर्तमानाः । तेजस्विनः सुखममूनपि सन्त्यजन्ति,
સત્યસ્થિતિ વ્યસન ને પુનઃ તિજ્ઞામ ૨
સૂત્રતાર, ટરૂ, નાથા = ના કામi+ માતાની જેમ ગુણેના સમૂહને ઉત્પન્ન કરનારી. ઉત્તમ અને અત્યંત શુદ્ધ હૃદયવાળા લજજાને અનુસરનારા તેજસ્વી પુરુષે સુખે કરીને પ્રાણ ત્યાગ કરે છે, પરંતુ સત્ય સ્થિતિ ના વ્યસનવાળા તેઓ પ્રતિજ્ઞાને ત્યાગ કરતા નથી. ૨. પ્રતિજ્ઞા પાલનફળ:--
धेनूनां तु शतं दत्त्वा, यत्फलं लभते नरः । તમપુષં વોટિનુvi, શ્રતિજ્ઞા પાત્રને કિંગ ! | રે..
, guz ૩, ગાય ૨૬. ગઢાવે છે હે બ્રાહ્મણ ! મનુષ્ય સો ગાયે આપીને જે પુણ્ય મેળવે તેના કરતાં પ્રતિજ્ઞા પાળવાથી કેટિગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૩.
[ સમાપ્તis ત્રીજુમારિ-પદ્ય-રાજસ્થ તૃતીય માન: ]