________________
( ૧૧૯૩ )
નથી અને
સુવણું કહે છે કે-હથેાડાના તાડનથી હું કલેશ પામતા નથી, અગ્નિમાં તપાવવાથી હું કલેશ પામતે વેચાવાથી પણ હું કલેશ પામતા નથી; પર તુ સુવણું રૂપ એવા મને તે એક જ મેટું દુઃખ છે કે જે લેાકેા મને ગુજા ( ચણેાટી )ની સાથે તાળે છે. 3.
ગવ
मनस्त्री म्रियते कामं, कार्पण्यं न तु गच्छति । अपि निर्वाणमायाति, नानलो याति शीतताम् ॥ ४ ॥
સત્ત્વાભિમાની પુરુષ ભલે મરી જાય પણ તે દીનપણાને કદી પણ પામતેા નથી. જેવી રીતે કે અગ્નિ શાંત થઈ જાય એ બહેતર છે પણ તે કદી પણ ઠંડા પણાને પ્રાપ્ત નથી જ થતે. ૪. મનવીને સુખ–ઢુઃખ સરખાંઃ—
क्वचित पृथ्वीशय्यः क्वचिदपि च पर्यङ्कशयनः,
क्वचिच्छाकाहारः काचिदपि च शाल्योद नरुचिः । कवचित कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो
मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ||५|| નીતિશન(મને), 1॰૭૩.
કાર્ય કરવાના જ પ્રત્યેાજનવાળે મનસ્વી પુરુષ કેઈ વખત પૃથ્વી પર શયન કરે છે તેા કેાઇ વખત પલંગ ઉપર સૂવે છે, કેઇ વખત કેવળ શાકના જ આહાર કરે છે તેા કેાઇ વખત દાળભાત વગેરે ખાય છે, કૈાઇ વખત કથા-ફાટેલું વજ્ર ધારણ કરે છે તે કોઈ વખત દિવ્ય–સુંદર વજ્રને ધારણ કરે છે; અર્થાત્ તે સુખ કે દુ:ખને ગણતા નથી. પ.