________________
:
-
-
-
-
-
-
- -
-
છે
પીક (૨૦) છે
ધીરજ પ્રશંસા –
पुमित्रैगुहैऽिपि, वियुक्तस्य धनेन वा। મન ચલને , યુઃ શ્રેયારી કૃતિ છે ?
હાવિ. પુત્ર, મિત્ર, સ્ત્રી ( અથવા ઘર ) કે ધનથી વિગ પામેલા પુરુષને તથા મહા કષ્ટવાળા દુઃખમાં પડેલા પુરુષને એક ધર્યા જ કલ્યાણકારક છે, આવે વખતે ધીરજ રાખવી એ જ શુાકારક છે. ૧. ધીરજ કષ્ટ નાશ ઉપાયधैर्य हि कार्य सततं महद्भिः,
कृच्छ्रेऽपि कष्टेऽप्यतिसङ्कटेऽपि । कृच्छ्राणि कृच्छ्रेण समुत्तरन्ति, વૈછૂિતા જે પ્રતિક્ષિાઃ | ૨
વગ્રત, g૦ , ૦ ૨૨૬. અત્યંત ગાઢ અને કષ્ટ સાધ્ય એવું કણ–દુઃખ પ્રાપ્ત થયા છતાં પણ મહાપુરુષોએ નિરંતર ધૈર્ય જ ધારણ કરવું યોગ્ય છે. કેમકે જે પુરુષ કાર્ય કરવામાં કુશળ અને પૈયે યુક્ત હોય તે પુરુષ કષ્ટસાધ્ય એવા દુઃખને કષ્ટવડે જ તરી જાય છે. કષ્ટ ભોગવીને છેવટે તેને પાર પામે છે. ૨.