________________
( ૧૦૧૮ )
કુઆચારઃ—
સુભાષિત-પદ્ય-રત્નાકર
कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । ફન્દ્રિયાોન વિમૂઢાત્મા, મિથ્યાવાર: સ હન્યતે ॥ ૬ ॥
મગવદ્ગીતા, અવ્યાય ૩, શ્લો૦ ૬.
તે મૂઢ
જે પુરુષ કર્મે દ્રિયાને રુ ંધીને ( સન્યાસ-ચારિત્ર લઇને ) પછી મનમાં ઈંદ્રિયોના વિષયાનું સ્મરણ કરે છે આત્માવાળા પુરુષ મિથ્યા આચારવાળા કહેવાય છે. આચારફળઃ—
૬.
आचारः प्रथमो धर्मो नृणां श्रेयस्करो महान् । इहलोके परा कीर्तिः, परत्र परमं सुखम् || ७ ||
યન્નુવૅાતિ, પૃ૦ ૨૨, મ્હા૦ ૨.
આચાર એ મનુષ્યના પહેલે ધમ છે, અને કલ્યાણુને કરવાવાળા છે અને તેથી કીર્તિ મળે છે અને પરલેાકમાં પરમ સુખ મળે
આ
તે મહાન છે
લાકમાં ખૂબ
છે. ૭.
परस्त्रीपरद्रव्येषु, जीवहिंसासु यो मतिम् ।
न करोति पुमान् भूप ! तोष्यते तेन केशवः ॥ ८ ॥ विष्णुपुराण, अध्याय १६, श्लो० ११३.
હે રાજા ! જે માણસ પરસ્ત્રીને વિષે, પરધનને વિષે અને જીવહિંસાને વિષે બુદ્ધિ કરતા ન હાય તે પુરુષવડે વિષ્ણુ ભગવાન ખુશી થાય છે. ૮.