________________
અષરવ (6)
સાચું અંધત્વ: –
एकं हि चक्षुरमलं सहजो विवेक___ स्तद्वद्भिरेव सह संवसतिद्वितीयम् । एतद्द्वयं भुवि न यस्य स तत्वतोऽन्ध
स्तस्यापमार्गचलने खलु कोऽपराधः ? ॥ १॥ મનુષ્યને સ્વાભાવિક વિવેક જ એક નિર્મલ નેત્ર છે, અને વિવેકવાળા પુરુષની સાથે જે વસવું તે બીજું નેત્ર છે. આ બે નેત્ર પૃથ્વીમાં જેને ન હોય તે તે તત્વથીવાસ્તવિકપણે અંધ જ છે. આ અંધ માણસ કુમાર્ગે ચાલે તે તેમાં તેને શો અપરાધ છે ? (અંધ માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને અપરાધ નથી. ) ૧. આંધળો જીવતે છતાં મરેલે –
जीवमेव मृतोऽधो यस्मात्सर्वक्रियासु परतन्त्रः । नित्यास्तमितदिवाकरस्तमोऽधकारार्णवनिमग्नः ॥२॥
મારાજાસૂત્રવૃત્તિ, go ૨૦, શ્રદ્ધા છે.* અંધ પુરુષને જીવતા છતાં મરેલે જ સમજ, કેમકે તે સર્વ કાર્યમાં પરાધીન હોય છે. તેને તે નિરંતર સૂર્ય અરત પામેલે જ છે, તેથી તે ગાઢ અંધકારરૂપી સમુદ્રમાં ડૂબેલો જ છે. ૨.