________________
( ૧૧૫૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
પ્રાર્થના કરી છે? કેઈએ કરી નથી, પરંતુ જન્મથી જ-સ્વભાવી જ આ સત્પરુષે અન્યનું હિત કરવામા કટિબદ્ધતૈયાર હોય છે. ૧૦. વિન્તિ ના અનેક નામ,
स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति सस्य खलु वारिवाहाः, પોપીય સતાં વિમય છે ? ..
उद्भटसागर, प्रवाह २, श्लो० २०३* નદીઓ પોતે જળનું પાન કરતી નથી, વૃક્ષો પિતે ફળ ખાતાં નથી, મેઘ પિતે ધાન્ય ખાતા નથી, તે જ પ્રમાણે સપુરુષની સંપત્તિઓ પર પકારને માટે જ હોય છે. ૧૧.
સર્વ: પાર્થમા, સંજ: શમાર્ ા उदेति प्रत्यहं पश्य, स्वकार्याय किमर्यमा १ ॥ १२॥
करुणावज्रायुधनाटक, श्लो० १५. સવ પ્રકારને આરંભ જે પરને અર્થે–પોપકારને માટે કરવું તે શુભ કર્મને સંભ (ઉત્સાહ-ફળ) છે. જુએ કે શું સૂર્ય હમેશાં પિતાના કાર્યને માટે ઉદય પામે છે? ના, પરોપકારને માટે જ. ૧૨. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥१३॥ પરોપકારને માટે જ વૃક્ષે ફળે છે, પરોપકારને માટે જ