________________
20 0 0 0 0 0 0 0 8 ફુદ-પ (૧૦) હું
દ્વિપ હોય ત્યાં બધું નકામું –
कि गुणस्तस्य कर्तव्यं, चेतसो योऽभिरोचते । कि गुणस्तस्य कर्तव्यं, चेतसो यो न रोचते ॥१॥
મુજાહિ, પૃ. ૮૧, ર * જે માણસ ( મિત્ર ) મનને પસંદ પડતું હોય તે માણસના ગુણેનું શું કામ છે? ગુણ ન હોય તે પણ તે પ્રિય લાગે છે, તથા જે માણસ મનને પસંદ પડતું ન હોય (જેની સાથે દ્વેષ હોય) ને માણસના ગુણેનું શું કામ છે ? ઘણા ગુણ હોય છે પણ તે પ્રિય લાગતું નથી. ૧. ઈર્ષ્યાનું કડવું ફળઃ–
न चा स्त्रीषु कर्तव्या, दारा रक्ष्याः प्रयत्नतः । अनायुष्या भवेदीा , तस्मात्ता परिवर्जयेत् ॥ २ ॥
મrમાતાવિર્ષ, આ૦ ૮, કાવ્ય જરૂ. સીઓને વિષે ઈર્ષ્યા કરવી નહીં અને પિતાની છીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈષ્ય કરવાથી આયુષ્ય ઓછું થાય છે, તેથી તે ઈષ્યને અવશ્ય ત્યાગ કર. ૨.