________________
( ૧૧૫૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
થાને મથ્યાભિવામિહિપારિજૈઃ સુખ, गन्ता क प्रति पान्थसन्ततिरसौ सन्तापमालाकुला । एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते, धन्य जीवनमस्य मार्गसरसो घिग्वारिधीनां जनुः ॥ ६ ॥
મામિનોવિજાણ. હું ઉનાળામાં સૂર્યનાં કિરણોરૂપી સેંકડો વાળા વડે તત્કાળ શુષ્કતાને પામીશ ત્યારે તાપના સમૂહથી વ્યાકુળ થયેલી આ મુસાફરોની શ્રેણિ કોની પાસે જશે (કયાં જઈને શાંતિ મેળવશે)? આ પ્રમાણે નિરંતર મનની પીડા-ચિંતાના સમૂહવડે હમેશાં જેનું શરીર ક્ષીણ થાય છે તેવા આ માર્ગમાં રહેલા સરોવરનું જીવિત ધન્ય છે, અને સમુદ્રના જીવિતને તે ધિક્કાર છે, કેમકે તેનું જળ કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.) ૬.
आत्माथे जीवलोकेऽस्मिन्, को न जीवति मानवः । परं परोपकारार्थ, यो जीवति स जीवति ॥७॥
આ જીવલેક-દુનિયાને વિષે ક માણસ પોતાના આત્માને માટે નથી જીવતે ? પરંતુ જે પુરુષ પરેપકારને માટે જીવે છે તે જ વાસ્તવિક જીવે છે, એમ જાણવુ. ૭. પરોપકારઃ પ્રેમનું કારણ
नोपकारं विना प्रीतिः, कथञ्चित् कस्यचिद्भवेत् । उपयाचितदानेन, यतो देवा अभीष्टदाः ॥८॥
આ મામૂડા
- જળ અને સમુદ્ર
ઉપકાર કર્યા વિના કોઈ પણ પ્રકારે કોઈની પ્રીતિ થતી