________________
પરોપકાર
( ૧૧૫૫ ).
નથી, કેમકે ઉપયાચિત-માનતા દેવાથી દેવતાઓ ઈષ્ટ વસ્તુને આપનારા થાય છે. ૮. પરોપકાર : સજ્જનોને સ્વભાવ – धवलयति समग्रं चन्द्रमा जीवलोकं,
किमिति निजकलई नात्मसंस्थं प्रमार्टि १ । भुवनविदितमेतत् प्रायशः सज्जनानां, દિવનિતા નાના નામ || |
સૂનામુવિટો, કૃ૦ ૮૩, ૦૬ (હિ. હું.).* ચંદ્રમા સમગ્ર જીવલેકને-દુનિયાને ઉજજવળ કરે છે, તે પિતામાં જ રહેલા પોતાના કલંકને કેમ ઘેઈ નાખતે નથીદર કર નથી ? આ વાત જગતમાં પ્રસિદ્ધ જ છે કે-પ્રાય કરીને પરહિતમાં જ તત્પર થયેલા સજજને પિતાના કાર્યમાં આદર કરતા નથી. ૯. પરોપકાર અને કુદરત – कस्यादेशात क्षपयति तमः मतसप्तिः प्रजानां,
છાયઃ થિ વિનાનકરિ ન રદ્ધા?. अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतोर्जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥ १० ॥
પાર્શ્વનાથચરિત્ર (વ), પૃ.૩, (અ.સ.)* આ સૂર્ય કે ના હુકમથી હમેશાં પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવા માટે વૃક્ષોની પાસે કે હાથ જોડ્યા છે? અને વૃષ્ટિ કરવા માટે નવા મેઘની કે