________________
( ૧૧૬૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
परार्थसाधने यस्य, व्यापारो धन्य एव सः । નવહિતાય ચન્દ્રાળા, ગ્રામ્યતઃ તે સવા મુદ્દા ॥ ૨૨ ॥ मुनि हिमांशुविजय.
બીજાના હિતને માટે-પાપકાર માટે જે પ્રવૃત્તિ કરે છે તે જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચંદ્ર અને સૂર્ય જગતના હિતને-પાપકારને માટે આકાશમાં હમેશાં પરિભ્રમણુ કરવામાં આનદ માણે છે. ૨૨.
अन्योपकारकरणं, धर्माय महीयसे भवतीति । अधिगतपरमार्थानामविवादो वादिनामत्र
|| ૨૩ ||
કાઇ પણ પ્રાણીને ઉપકાર કરવા તે મોટા ધર્મને માટે થાય છે, એ પ્રમાણે આ બાબતમાં પરમાર્થને જાણુનારા સર્વ વાદીઓને એક જ મત છે, તેમાં કાંઇ પણ વિવાદ નથી. ૨૩
परोपकरणं येषां जागर्ति हृदये सताम् ।
',
નયતિ વિપત્ત્તાં, મુમ્બર્ઃ સ્યુઃ પરે વહે॥ ૨૪ |
જે સજ્જનેાના હૃદયમાં પરોપકાર જાગતા હોય છે તેમની આપત્તિએ નાશ પામે છે અને તેમને પગલે પગલે સંપત્તિ મળે છે. ૨૪.