________________
( ૧૧૨૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર ગુણાતીતનું સ્વરૂપ –
समदुःखसुखः स्वस्थः, समलोष्ठाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥ १४ ॥ मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । સ મપરિત્યાગ, ગુણાતીતઃ સ ચ | 2 //
માવા , ઘા ૨૪, ૦ ૨૪, ૨. જે સુખદુઃખમાં સમાન હોય, સ્વસ્થ ચિત્તવાળે હેય, પત્થર અને સુવર્ણને વિષે સમાન હોય, પ્રિય અને અપ્રિયને વિષે સમાન હોય, ધીરતાવાળે હાય, પિતાની નિંદા અને સ્તુતિને વિષે સમાન હોય, માન અને અપમાનને વિષે સમાન હોય, મિત્રપક્ષ અને શત્રુપક્ષને વિષે સમાન હોય તથા સર્વ આરંભને ત્યાગી હોય તે ગુણાતીત-સત્વ, રજસ અને તમસ્ એ ત્રણે ગુણેથી રહિત કહેવાય છે. ૧૪, ૧૫. સ્વ–પર ગુણષ –
कस्यापि चाग्रतो नैव, प्रकाश्यः स्वगुणः स्वयम् । ચતુઝન લુછોડી, વાવ્યઃ ગુણઃ પુનઃ II II
विवेकविलास, उल्लास ८, श्लो० ३१८. કેઈની પાસે પિતાને ગુણ પિતે પ્રકાશ-પ્રકટ કરે નહીં, પરંતુ બીજાને અલ્પ ગુણ હોય તે પણ તેને માટે કરીને કહે, ૧૮