________________
( ૧૦૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિશ આંગળ પહોળું અને ત્રીશ આગળ લાંબું એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે જળ ગળીને પછી પીવુ અને તે વસ્ત્રમાં જે જી રહેલા હોય તેમને જળમાં મૂકી દેવા. આ પ્રમાણે કરીને જે માણસ જળ પીએ છે તે માણસ પરમ ગતિને-મોક્ષને પામે છે. ૯, ૧૦.
तत्र स्थाने स्थितान् जीवान्, स्थापयेज्जलमध्यतः । નીવરક્ષપદેશ, ફર્વ મનુકિવી ?
મનુસ્મૃતિ, પૂર્વમાન, ઝોડ રૂર. તે જળ ગળેલા વસ્ત્રમાં રહેલા જીવોને તેમનું રક્ષણ કરવાને માટે જળને વિષે સ્થાપન કરવા, એમ મનુએ કહ્યું છે. ૧૧. ગળેલ જળથી પુણ્યઃ
त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे । ततः कोटिगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥ १२ ॥
જુવાળ, ૦ ૨૬, ૦ ૦૧. વેદના પારને પામેલા એવા બ્રાહ્મણને સમગ્ર ત્રણ ભુવનનું દાન આપવાથી જે પુણ્ય થાય છે, તેથી કરોડગણું પુણ્ય વસ્ત્રવડે ગળેલું પાણી વાપરવાથી થાય છે. ૧૨.
यः कुयात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥ १३ ॥
વિષ્ણુપુરાણ, ૩૦ ૨૭, ૦ ૮. જે માણસ વથી ગળેલા પાણી વડે જ સર્વ કાર્યો કરે છે તે જ મુનિ છે, તે મહાસાધુ છે, તે જ યોગી છે અને તે જ . મહાવ્રતી છે. ૧૩.