________________
વચન
( ૧૦૬૭). વતું નથી, પુષ્પની માળા શેલાવતી નથી, તથા સાફ કરેલા કેશે શોભાવતા નથી પરંતુ જે એક સારી વાણું ધારણ કરવી તે જ પુરુષને શોભાવે છે, કેમકે અન્ય ભૂષણેને તે ક્ષય થાય છે, પરંતુ વાણીરૂપી ભૂષણ જ નિરંતરનું ભૂષણ છે. ૨. વચન જાતિલક્ષણ –
न जारजातस्य ललाटभृङ्ग,
कुले प्रसूतस्य न पाणिपनम् । यदा यदा मुञ्चति वाक्यवाणं,
तदा तदा जातिकुलप्रमाणम् ॥ ३ ॥ જારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને માથે શીંગડા હોતા નથી, તેમ જ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યના હાથમાં કમળ હેતું નથી, પરંતુ જ્યારે જ્યારે વચનરૂપી બાસુને મૂકે છે
ત્યારે ત્યારે તેનાં જાતિ અને કુળ જણાઈ આવે છે. ૩. કેવું વચન બોલવું--
परो रुष्यतु वा मा वा, विषवत् प्रतिभातु वा। भाषितव्या हिता भाषा, स्वपक्षगुणकारिणी ॥ ४॥
ત્રિટિ , પર્વ ૨૦, ૩ ૨૨, સ્કોટ રૂરૂ. • બીજે એટલે સામે માણસ રોષ કરે અથવા ન કરે, અથવા વિષ જેવું તેને ભાસે તે પણ ડાહ્યા પુરુષે પિતાના પક્ષને ગુણ કરનારી અને હિતકારક જ ભાષા બોલવી. ૪.
विमर्शपूर्वकं स्वार्थस्थापकं हेतुसंयुतम् । . स्तोकं कार्यकर स्वादु, निर्गवं निपुणं वदेत् ॥ ५॥
विधेकविलास, उल्लास ८, श्लो० ३१२.