________________
છે
નઇ (પણ)
છે
કેવું જળ ન પીવું –
न पिबेत् पशुवत्तीयं, पीतशेषं च वर्जयेत् । તથા નાશિના જેવું, વયઃ વચ્ચે મિતે યતઃ || 8 ||
વિવેવસ્ટાર, સ્કાર રૂ, ૩૦ જરૂ. પશુઓની માફક પાણી પીવું નહિ તેમજ એડું પાણી પણ પીવું નહિ અને જરૂરત પ્રમાણેનું પાણી જ ગુણકારી હેવાના કારણે બાવડે પાણી પીવું નહિ. ૧. જળ કેમ પીવું —
अत्यम्बुपानान्न विपच्यतेऽन्न
मनम्बुपानाच्च स एव दोषः । तस्मानरो वह्निविवर्धनार्थ,
મુpદુર્વારિ વિસરિ | ૨ | ઘણું જળ પીવાથી અન્ન પચતું નથી અને જળ નહીં પીવાથી પણ તે જ દોષ થાય છે એટલે કે અન્ન પચતું નથી; તેથી મનુષ્ય જઠરાગ્નિને વધારવા માટે વારંવાર થોડું થોડું જળ પીવું જોઈએ. ૨.