________________
સુભાષિત-પદ્ય -રત્નાકર
( ૧૦૩૮ )
નાન અને મનઃ-
स्नानं शुद्धाम्भसा यत्तन्न कदाचिन्निषिध्यते । તિથિવારાવિશ યજ્ઞ, વૈજામ્યો તટીયત । ૨ । વિવવિલાસ, ઉડ્ડાસ ૨, જો ..
ચેખા પાણીથી સ્નાન કરવાનો નિષેધ કાઇ પણ વારે નથી કરવામાં આવ્યેા. (માત્ર) તેલ ચાળવા માટે જ તિથિ, વાર વગેરે જોવામાં આવે છે. ૧૩.
न पर्वसु न तीर्थेषु, न सङ्क्रान्तौ न च वैधृतो ।
न विष्टौ न व्यतीपाते, तैलाभ्यङ्गः प्रशस्पते ॥ १४ ॥ વિયેજવિલાસ, ઉડ્ડાલ ૨, જો .
પર્વના દિવસેામાં, તીર્થસ્થાનમાં, 'ક્રાન્તિના દિવસે, વૈધૃતિયેાગમાં, વ્યતીપાતમાં વિષ્ટિયોગમાં શરીર તેત્ર ચાળવાના નિષેધ કરવામાં આવે છે. ૧૪.
રવાનફળ:--
आदित्यादिषु वारेषु, तापः कान्तितिर्धनम् । दारिद्र्यं दुर्मगत्वं च कामाविः स्नानतः क्रमात् ।। १५ વિવિજ્ઞાત, છુાત્ત ૨, જો ૨.
રવિવારે સ્નાન કરવાથી તાપ થાય છે, સામવારે સ્નાન સ્વાથી તેજ મળે છે, મંગળવારે સ્નાન કરવાથી મરણુ નિપજે છે, મુધવારે સ્નાન કરવાથી ધન મળે છે, ગુરુવારે સ્નાન કરવાથી દરિદ્રપણું મળે છે, શુક્રવારે સ્નાન કરવાથી દુર્ભાગ્ય મળે છે અને શનિવારે સ્નાન કરવાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૧૫.